રોજિંદા જીવનમાં દરરોજ આપણે કેટલા બધા ‘નિર્ણયો’ લઇએ છીએ પણ ધો.10 પૂરું કર્યા પછી બાળકો ને ભવિષ્યમા શું કરવાનું છે તે નક્કી કરવાનો નિર્ણય ઘણો અઘરો હોય છે.
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે...
જો તમે તમારા ઓછા પગારથી પરેશાન છો તો આ સમાચાર તમને ફાયદો પહોંચાડી શકે છે. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે પગાર વધારવા માટે નોકરી બદલવાની જરૂર પડે છે. પરંતુ એ જરૂરી નથી કે તમે કોઇ નવી જગ્યાએ જશો...