ભારતમાં એક સાધુ મહંત એ પોતાના હાથને આશરે 45 વર્ષથી અધ્ધર રાખ્યો છે અને કહે છે કે તેઓ વિશ્વ શાંતિ માટે આવું કરે છે. જો કે, તેઓ શા માટે આવું કર્યું છે તેની પાછળ વિવિધ તારણો બતાવવા માં આવ્યા...
ઓગષ્ટ 25 અને ઓગષ્ટ 26, આ બંને દિવસોએ ક્રમાનુસાર જૈન લોકોએ પોતાનું સૌથી પવિત્ર પર્વ સંવત્સરી ઉજવ્યું અને આખા વર્ષ દરમિયાન મન, વચન અને કર્મથી કરેલી ભૂલો પ્રત્યે સૌની માફી માંગી.   જૈન શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં એક ચિત્ર ઉપસવા...
    સમુદ્રમંથન ના (૧૪)  રત્નો, તે કોણે-કોણે લઈ લીધા ? …   વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે ‘મોહિની એકાદશી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો....
    અરણેજ બુટભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે.   બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના...
ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે...
અઘોર એક પંથ છે અને તેના અનુયાયીઓ અઘોરી છે. અઘોરીઓ જેટલા ડરામણા દેખાય છે તેમના કામ તેનાથી પણ વધારે ડરામણા હોય છે. તેમની રહેણી કરણી અને ખાન-પાન સામાન્ય માણસોથી એકદમ અલગ હોય છે. સ્મશાન તેમનું પ્રિય સ્થાન છે અને...
1,034FansLike
12FollowersFollow
123FollowersFollow
3FollowersFollow
46SubscribersSubscribe

Recent Posts

error: Content is protected !! Copying content is subject to Judicial Review