ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે...
ભારતમાં એક સાધુ મહંત એ પોતાના હાથને આશરે 45 વર્ષથી અધ્ધર રાખ્યો છે અને કહે છે કે તેઓ વિશ્વ શાંતિ માટે આવું કરે છે. જો કે, તેઓ શા માટે આવું કર્યું છે તેની પાછળ વિવિધ તારણો બતાવવા માં આવ્યા...
દિવાળી પહેલાનાં 6 લક્ષણો, જે દર્શાવે છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમને સારા સમાચાર મળશે !
ઘણીવાર એવું થાય, કે આપણને કશુંક અલગ લાગવા માંડે. એક જ વસ્તુ, કે વ્યક્તિ કે ઘટના આપણી સાથે વારેવારે બને, અને આપણે એને...
તમારા ઘર માં અગર પીપળા નું ઝાડ ઉગે તો, આ વસ્તુઓ ભૂલે થી પણ ક્યારેય નહિ કરવી
કુદરત ની સૌથી સારી ખાસિયત એ છે કે એણે આપણ ને એવી વસ્તુઓ થી ઘેરી રાખ્યું છે જે આપણી રક્ષા કરે અને આપણ...
એક બ્રાહ્મણ થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.
બ્રાહ્મણ બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી...
સૌને જય માતાજી
ભારત દેશ તહેવારો નો દેશ છે. જેમ આપણા ખિલાડી સુપરસ્ટાર અક્ષય કુમાર ની એક પછી એક ફિલ્મો આવતી જ રહે છે, જેમ વિરાટ કોહલી ની Century બનતી જ રહે છે, જેમ પ્રધાનમંત્રીજીની પ્રવાસની યાદીમાં એક પછી એક...
બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...
કર્મફળ અવશ્ય ભોક્તવ્ય માનવાની સાથે જ પુનર્જન્મ સંકળાયેલો છે. જો કર્મફળવાદ ન હોય તો પુનર્જન્મની જરૂર ન રહે. ‘જીવનો જન્મ કેમ થાય છે?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ અપાય છે: ‘અનેક જન્મોના બાકી રહેલાં કર્મોમાંથી જે કર્મો પાક્યાં છે તેને...
જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર
રામ નામ મેં લિન હે,
દેખત સબ મેં રામ,
તાકે પદ વંદન કરું,
જય જય જલારામ.
આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર,...
આપણા દેવતાવો, માનવો, પશુઓ, પક્ષીઓ અને ઝાડો ની પૂજા તો સામાન્ય વાત છે પણ આજે અમે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એની બુલેટ મોટર સાયકલ...