સમુદ્રમંથન ના (૧૪)  રત્નો, તે કોણે-કોણે લઈ લીધા ? …   વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે ‘મોહિની એકાદશી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો....
ઓગષ્ટ 25 અને ઓગષ્ટ 26, આ બંને દિવસોએ ક્રમાનુસાર જૈન લોકોએ પોતાનું સૌથી પવિત્ર પર્વ સંવત્સરી ઉજવ્યું અને આખા વર્ષ દરમિયાન મન, વચન અને કર્મથી કરેલી ભૂલો પ્રત્યે સૌની માફી માંગી.   જૈન શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં એક ચિત્ર ઉપસવા...
કર્મફળ અવશ્ય ભોક્તવ્ય માનવાની સાથે જ પુનર્જન્મ સંકળાયેલો છે. જો કર્મફળવાદ ન હોય તો પુનર્જન્મની જરૂર ન રહે. ‘જીવનો જન્મ કેમ થાય છે?’ તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાબ અપાય છે: ‘અનેક જન્મોના બાકી રહેલાં કર્મોમાંથી જે કર્મો પાક્યાં છે તેને...
તમારા ઘર માં અગર પીપળા નું ઝાડ ઉગે તો, આ વસ્તુઓ ભૂલે થી પણ ક્યારેય નહિ કરવી કુદરત ની સૌથી સારી ખાસિયત એ છે કે એણે આપણ ને એવી વસ્તુઓ થી ઘેરી રાખ્યું છે જે આપણી રક્ષા કરે અને આપણ...
ભારતમાં એક સાધુ મહંત એ પોતાના હાથને આશરે 45 વર્ષથી અધ્ધર રાખ્યો છે અને કહે છે કે તેઓ વિશ્વ શાંતિ માટે આવું કરે છે. જો કે, તેઓ શા માટે આવું કર્યું છે તેની પાછળ વિવિધ તારણો બતાવવા માં આવ્યા...
  સૌને જય માતાજી ભારત દેશ તહેવારો નો દેશ છે. જેમ આપણા ખિલાડી સુપરસ્ટાર અક્ષય કુમાર ની એક પછી એક ફિલ્મો આવતી જ રહે છે, જેમ વિરાટ કોહલી ની Century બનતી જ રહે છે, જેમ પ્રધાનમંત્રીજીની પ્રવાસની યાદીમાં એક પછી એક...
ગુજરાતીઓનાં શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોનાં જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે ‘રાંદલ તેડવાનો’ પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે, પછી જેટલાં રાંદલનાં લોટા તેડાયા હોય તે...
જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર  રામ નામ મેં લિન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર,...
આપણા દેવતાવો, માનવો, પશુઓ, પક્ષીઓ અને ઝાડો ની પૂજા તો સામાન્ય વાત છે પણ આજે અમે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એની બુલેટ મોટર સાયકલ...
    અરણેજ બુટભવાની માતાજીનું મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલું છે.   બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના...
1,034FansLike
12FollowersFollow
123FollowersFollow
3FollowersFollow
46SubscribersSubscribe

Recent Posts

error: Content is protected !! Copying content is subject to Judicial Review