બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...
એક બ્રાહ્મણ થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.
બ્રાહ્મણ બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી...
એક માણસે નારદ મુની ને પુછયુ મારા ભાગ્યમા કેટલુ ધન છે?
નારાદમુની એ કહ્યું- ભગવાન વિષ્ણુને પૂછીને આવતી કાલે કહીશ,
બીજા દીવસે નારાદમુની એ કહ્યુ.
૧ રૂપિયો રોજ તારા ભાગ્યમાં છે.
માણસ બહુ ખુશ રહેવા લાગ્યો. એની જે પણ જરૂરતો તે એક રૂપિયામાં...
અઘોર એક પંથ છે અને તેના અનુયાયીઓ અઘોરી છે. અઘોરીઓ જેટલા ડરામણા દેખાય છે તેમના કામ તેનાથી પણ વધારે ડરામણા હોય છે. તેમની રહેણી કરણી અને ખાન-પાન સામાન્ય માણસોથી એકદમ અલગ હોય છે. સ્મશાન તેમનું પ્રિય સ્થાન છે અને...
આજે જાણો, ધનતેરસના દિવસે ધન લાભ મેળવવા માટે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ ?
ધનતેરસ, દિવાળીના બે દિવસ પહેલાં આવે છે. એવું કહેવાય છે, કે આ દિવસે જો કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં આવે અને સાચા મનથી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે,...
દિવાળી પહેલાનાં 6 લક્ષણો, જે દર્શાવે છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમને સારા સમાચાર મળશે !
ઘણીવાર એવું થાય, કે આપણને કશુંક અલગ લાગવા માંડે. એક જ વસ્તુ, કે વ્યક્તિ કે ઘટના આપણી સાથે વારેવારે બને, અને આપણે એને...