એક બ્રાહ્મણ થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા.
જતા સમયે બોલ્યા હું જઇ રહી છું,
અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે.
તૈયાર થઇ જા.
પરંતુ, હું તને છેલ્લી ભેટ
જરૂર આપવા માંગીશ.
માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે.
બ્રાહ્મણ બહુ જ સમજદાર હતો.
તેણે વિનંતિ કરી...
સમુદ્રમંથન ના (૧૪) રત્નો, તે કોણે-કોણે લઈ લીધા ? …
વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે ‘મોહિની એકાદશી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનના અંતે નીકળેલા અમૃતને દૈત્યોના હાથમાંથી બચાવવા માટે મોહિનીનો પરિવેશ ધારણ કર્યો હતો....
બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...
આજે જાણો, ધનતેરસના દિવસે ધન લાભ મેળવવા માટે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ ?
ધનતેરસ, દિવાળીના બે દિવસ પહેલાં આવે છે. એવું કહેવાય છે, કે આ દિવસે જો કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં આવે અને સાચા મનથી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે,...
તમારા ઘર માં અગર પીપળા નું ઝાડ ઉગે તો, આ વસ્તુઓ ભૂલે થી પણ ક્યારેય નહિ કરવી
કુદરત ની સૌથી સારી ખાસિયત એ છે કે એણે આપણ ને એવી વસ્તુઓ થી ઘેરી રાખ્યું છે જે આપણી રક્ષા કરે અને આપણ...
સૌને જય માતાજી
ભારત દેશ તહેવારો નો દેશ છે. જેમ આપણા ખિલાડી સુપરસ્ટાર અક્ષય કુમાર ની એક પછી એક ફિલ્મો આવતી જ રહે છે, જેમ વિરાટ કોહલી ની Century બનતી જ રહે છે, જેમ પ્રધાનમંત્રીજીની પ્રવાસની યાદીમાં એક પછી એક...