ભંગારમાંથી મળ્યો સિક્કો, મિનિટોમાં ગરીબ દુકાનદાર બની ગયો કરોડપતિ
હરિયાણાના સિરસા જિલ્લાના ડબવાલીના એક દુકાનદાર ગોરીશંકર ઉર્ફે અક્કી પાસે લગભગ 567 વર્ષ જૂનો એક ઈસ્લામિક સિક્કો છે. દુબઈના એક વ્યક્તિએ આ ઐતિહાસિક સિક્કાની કિંમત 1.5 કરોડ રૂપિયાની આંકી છે. જો...
શહેરના અટલાદરા ગામમાં વેરાઇ માતાના મંદિરના ઓટલા પર બ્લેન્કેટમાં વીંટાળેલી ગરમ કપડાં સજ્જ દોઢ વર્ષની બાળકી આજે સવારે લાવારિસ મળી આવી હતી. બાળકી કંઇ બોલી તો શકતી નથી પરંતુ બાળકી જાણે અંદરથી કહી રહી હોય કે ‘મા તું ક્યાં...
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ. જીતુભાઇ પટેલે...
આજે જાણો, ધનતેરસના દિવસે ધન લાભ મેળવવા માટે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ ?
ધનતેરસ, દિવાળીના બે દિવસ પહેલાં આવે છે. એવું કહેવાય છે, કે આ દિવસે જો કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં આવે અને સાચા મનથી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે,...
બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...
હિંદુ ધર્મમાં ગાયની સેવાને પુણ્ય સાથે જોડવામાં આવી છે. ગાયને માતા માની હિંદુ ધર્મમાં તેની સેવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ગૌસેવા સાથે અનેક ભારતીયો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલાં છે.
પરંતુ એક એવાં મહિલા જે હિંદુ કે ભારતીય નથી છતાં...
આજકાલ સોશિઅલ મીડિયા નું ભૂત બધા પર સવાર છે, ફેસબુક,વોટ્સએપ, યૂટ્યૂબ વગેરે આપણી રોજબરોજના જીવનનો જાણે હિસ્સો બની ગયા છે.આ બધા મીડિયા પર જરૂરી કરતા બિનજરૂરી માહિતી વધુ જ મળે છે, તેમાં કોઈ શંકા નથી.હા ક્યારેક જરૂરી માહિતી પણ...
ભારત અને ચીન વચ્ચે કેટલાં યુદ્ધો થયાનું ભણ્યા છો ? બેશક, એક જ ! અને એ પણ ભણ્યા હશો કે એ યુદ્ધમાં ચીને ભારતને શરમનાક હાર આપી હતી.... છે ને જીવ બાળવાની વાત ! પણ હવે વધુ ન બાળતાં,...
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ...
જયારે અફઘાનિસ્તાની સરકારે અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે પોતાની અડધી વાયુસેના તૈનાત કરી દીધી.....
સમય હતો 1992નો. અફઘાનિસ્તાની જમીન પર એક ભારતીય ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક પછી એક સીન લેવાઈ રહ્યા હતાં. અદાકારોના એક્શન પર સૂચનો અને વધામણીઓ અપાઈ...