ભૂતોમાં વિશ્વાસ ધરાવો છો ? ના ? તો અહીં આપેલી પાંચ જગ્યાની મુસાફરી કરી આવજો.  ભૂત દેખાય કે ન દેખાય પણ હનુમાન ચાલીસા મોઢે થઇ જશે એટલું પાક્કું ! આવો આજે જઈએ દુનિયાના પાંચ સૌથી ભૂતિયા સ્થળોની મુલાકાતે.   1. ભાણગઢ-ભારત:   ભારતના...
આજકાલ સોશિઅલ મીડિયા નું ભૂત બધા પર સવાર છે,  ફેસબુક,વોટ્સએપ, યૂટ્યૂબ વગેરે આપણી રોજબરોજના જીવનનો જાણે હિસ્સો બની ગયા છે.આ બધા મીડિયા પર જરૂરી કરતા બિનજરૂરી માહિતી વધુ જ મળે છે, તેમાં કોઈ શંકા નથી.હા ક્યારેક જરૂરી માહિતી પણ...
ઈટાલીના મિલાનમાં કર્યા લગ્ન નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. એક સપ્તાહથી તમામ મીડિયા એજન્સી પણ આ બંનેના લગ્ન સાથે સંબંધિત સમાચારોને કવર કરવા માટે પોતાના તમામ સૂત્રોનો ઉપયોગ કરી રહી...
સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય...
જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર  રામ નામ મેં લિન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર,...
ઘણા દિવસો થી વિપક્ષ સહીત સામાન્ય જનતા પણ સરકાર ને પેટ્રોલ ની વધતી કિમંતો ને લઇ ને ઘેરી રહ્યા છે જયારે એવા લોકો ફેસબુક પર મુકાયેલી આ પોસ્ટ વાંચશે ત્યારે તેમના હોશ ઉડી જશે. તમને સૌથી પેહલી વાત એ...
જયારે અફઘાનિસ્તાની સરકારે અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે પોતાની અડધી વાયુસેના તૈનાત કરી દીધી..... સમય હતો 1992નો. અફઘાનિસ્તાની જમીન પર એક ભારતીય ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક પછી એક સીન લેવાઈ રહ્યા હતાં. અદાકારોના એક્શન પર સૂચનો અને વધામણીઓ અપાઈ...
જ્યારે પણ આપણા જીવનમાં સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ હોય છે, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો એવું માને છે કે આ બધું મારા સાથે જ કેમ થઈ રહ્યું છે? આ વિચાર ધીમે ધીમે આપણા જીવનમાં ભારે નિરાશાથી આપણા જીવન પર બોજ બનતો...
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ...
બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા. ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...
1,034FansLike
12FollowersFollow
123FollowersFollow
3FollowersFollow
46SubscribersSubscribe

Recent Posts

error: Content is protected !! Copying content is subject to Judicial Review