ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.
અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.
સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી...
વાવાઝોડા ને લાઈવ જોવો | Biporjoy Live Tracking
👇👇👇👇👇👇👇👇👇https://zoom.earth/storms/biparjoy-2023/#overlays=wind
વરસાદ ની સંભાવના જાણો | Live Rainfall Precipitation
👇👇👇👇👇👇👇👇👇
https://zoom.earth/storms/biparjoy-2023/#map=precipitation/model=icon
જ્યારે પણ આપણા જીવનમાં સમસ્યાઓ અથવા મુશ્કેલીઓ હોય છે, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો એવું માને છે કે આ બધું મારા સાથે જ કેમ થઈ રહ્યું છે? આ વિચાર ધીમે ધીમે આપણા જીવનમાં ભારે નિરાશાથી આપણા જીવન પર બોજ બનતો...
જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર
રામ નામ મેં લિન હે,
દેખત સબ મેં રામ,
તાકે પદ વંદન કરું,
જય જય જલારામ.
આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર,...
આપણા દેવતાવો, માનવો, પશુઓ, પક્ષીઓ અને ઝાડો ની પૂજા તો સામાન્ય વાત છે પણ આજે અમે એક એવા સ્થળ ની વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં માનવ ની મોત ના પછી એની પૂજા ની સાથે એની બુલેટ મોટર સાયકલ...
જો કંઇક કરવાની ઇચ્છા હોય તો જંગલને પણ નંદનવન બનાવી શકાય છે. આવુ જ કામ કર્યું છે વિસનગરના એક પાટીદારે. સાબરમતી નદીના કોતરોની બિનઉપજાઉ અને બંજર ગણાય તેવી જમીનમાં સ્વર્ગ ઉભુ કરનારા આ વ્યક્તિ છે જીતુભાઇ પટેલ. જીતુભાઇ પટેલે...
ઘોડી ને ઘોડેસવાર
ભેાં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા,
(કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા
એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ...
સૌરાષ્ટ્રમાં સૌથી નોંધપાત્ર ગામ તરીકે રાજકોટથી ૨૨ કિલોમીટર અંતરે આવેલા રાજસમઢિયાળાનું નામ દરેકના હોઠે આવી જાય. આ ગામડાની ડોક્યુમેન્ટરી પાંચ વખત દૂરદર્શન પર દેખાડવામાં આવી ચૂકી છે. ‘સુરભિ’ સિરિયલમાં પણ તે ચમક્યું હતું. કોઈ એમ કહે કે રાજસમઢિયાળામાં રામરાજ્ય...
ભૂતોમાં વિશ્વાસ ધરાવો છો ? ના ? તો અહીં આપેલી પાંચ જગ્યાની મુસાફરી કરી આવજો. ભૂત દેખાય કે ન દેખાય પણ હનુમાન ચાલીસા મોઢે થઇ જશે એટલું પાક્કું ! આવો આજે જઈએ દુનિયાના પાંચ સૌથી ભૂતિયા સ્થળોની મુલાકાતે.
1. ભાણગઢ-ભારત:
ભારતના...
બે સદીઓ થી વધારે બ્રિટિશ શાસકો એ ભારત પાર શાસન કર્યું, એ દરમિયાન એમણે ક્યારેય આપણી ભારતીય સંસ્કૃતિ ને ન સ્વીકારી. તેથી તેઓ આપણી માટે હંમેશા બહારવટિયાઓ જેવા હતા.
ઉલટું, આ શાસકો એ ઘણી બધી ચર્ચઓ નો નિર્માણ કર્યો અને ઘણા...