ઓગષ્ટ 25 અને ઓગષ્ટ 26, આ બંને દિવસોએ ક્રમાનુસાર જૈન લોકોએ પોતાનું સૌથી પવિત્ર પર્વ સંવત્સરી ઉજવ્યું અને આખા વર્ષ દરમિયાન મન, વચન અને કર્મથી કરેલી ભૂલો પ્રત્યે સૌની માફી માંગી.   જૈન શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં એક ચિત્ર ઉપસવા...
' બસ યાર બહુ થયું, ઘણું સહન કર્યું, હવે નથી થતું, સાલી જિંદગી ખતમ થઇ ગઈ. ' આજકાલ આવી વાતો કરવા વાળા ઘણાં ' ખેરખાંઓ ' આપણી આસપાસ મળી જશે. કારણ પૂછો તો ? નોકરી નથી મળતી, પ્રેમિકા છોડીને...
આજકાલ સોશિઅલ મીડિયા નું ભૂત બધા પર સવાર છે,  ફેસબુક,વોટ્સએપ, યૂટ્યૂબ વગેરે આપણી રોજબરોજના જીવનનો જાણે હિસ્સો બની ગયા છે.આ બધા મીડિયા પર જરૂરી કરતા બિનજરૂરી માહિતી વધુ જ મળે છે, તેમાં કોઈ શંકા નથી.હા ક્યારેક જરૂરી માહિતી પણ...
 સ્પીડોમીટર શહેરની વચ્ચોવચ્ચ નવા બનેલા રેસિંગ ટ્રેક પર ધૂળ ઉડાવતી બાઈકો દોડી રહી હતી. હકડેઠઠ મેદની જમા થયેલી હતી, ઉભા રહેવાની જગ્યા મળવી પણ મુશ્કેલ હતી. પોતાના પ્રતિસ્પર્ધીને પાછળ મૂકી રેસ જીતવા માટેના પેંતરાઓ દરેક જણ અપનાવી રહ્યો હતો. રેસમાં...
  ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.   અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.   સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી...
  " હજુ સમય છે, વિચારી લે ! " " વિચારી લીધું. " " તો ? ઝંખનાને ફોન કરું ? તમે આરામથી બધી વાતો.... " " ના, એ શક્ય નથી. "              શહેરના પોશ વિસ્તારમાં આવેલા કેફેમાં કોર્નરના એક...
"YOU MUST BE THE CHANGE , YOU WANT TO SEE IN THE WORLD." -  MAHATAMA GANDHI "THE BIGGEST RISK IS NOT TAKING ANY RISK........IN A WORLD THAT CHANGING REALLY QUICKLY , THE ONLY STRATEGY THAT IS GURANTEED TO FALL IS NOT...
જાણો પૂજ્ય શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર  રામ નામ મેં લિન હે, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય જલારામ. આજે હું તમને આ લેખ માં સૌરાષ્ટ્ર ની ધરતી ના એક ત્યાગી પુરુષ,વિશ્વશિરોમણી સંત શ્રી જલારામ બાપા નું સંપૂર્ણં જીવન ચરિત્ર,...
એક નાનકડી મદદનું મોટુ પરિણામ આજથી લગભગ એક વર્ષ પહેલાની વાત છે કે જ્યારે હું કોલેજના ફર્સ્ટ યરમા હતો.જયારે કોલેજમાં હું મારા બે મિત્રો મોક્ષ અને સુનિલ સાથે બહારનાગેટ પાસેથી કોલેજમાં એન્ટર થયો ત્યારે પાંચ-છ વર્ષના એક છોકરાને મેં કોલેજના...
પરણેતર   સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જેમ નાનાં બાળકો ધાવતાં હોય...
1,034FansLike
12FollowersFollow
123FollowersFollow
3FollowersFollow
46SubscribersSubscribe

Recent Posts

error: Content is protected !! Copying content is subject to Judicial Review